3. Metals and Non-metals
easy

કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે કારણ કે ધાતુઓને તેમના ઑક્સાઇડમાંથી રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવવી સરળ છે પરિણામે કાબૉનેટ અને સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુઓ પ્રથમ ઑક્સાઇડમાં ફેરવાઈને ત્યારબાદ તેના રિડક્શનથી ધાતુ આપે છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.